ભલા માણસ ઓછાં થયા.. કેમ?
ભલા બનવામાં કોઈ સાર નથી. લોકો હંમેશા ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. જો કોઈ સાથે સારી રીતે વાત કરી તો એ હોશિયાર અને તમે ડોબાં, આવું માની લેનારા લોકો સમાજ માં ફરી રહ્યા છે. અને હા મારે એમ પણ કહેવું છે કે જો તમે સારાં કપડાં ન પહેર્યા તો તો તમે ભિખારી અને એ તવંગર. વાહ… શું વાત છે. આવા સમાજ ને હું નવ ગજ ના નમસ્કાર કરૂ છું.