Posts

Showing posts from August, 2013

ભલા માણસ ઓછાં થયા.. કેમ?

ભલા બનવામાં કોઈ સાર નથી. લોકો હંમેશા ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. જો કોઈ સાથે સારી રીતે વાત કરી તો એ હોશિયાર અને તમે ડોબાં, આવું માની લેનારા લોકો સમાજ માં ફરી રહ્યા છે. અને હા મારે એમ પણ કહેવું છે કે જો તમે સારાં કપડાં ન પહેર્યા તો તો તમે ભિખારી અને એ તવંગર. વાહ… શું વાત છે. આવા સમાજ ને હું નવ ગજ ના નમસ્કાર કરૂ છું.