ભાગ્ય

અથાગ મહેનત કરવાથી, ભાગ્ય બદલાઈ ન શકે. ભાગ્યને ના માનનાર પણ ભાગ્યને આધીન છે. કર્મ અને ભોગવટો, શ્રદ્ધા - અંધશ્રદ્ધા ને વશ નથી. પ્રાઈમ મિનિસ્ટર ના સલાહકાર, કેમ પ્રાઈમ મિનિસ્ટર નથી બની શકતા?

Popular posts from this blog

પ્રેમ ને વહેવા દો…

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ આપની રાહ જોઈ રહી છે.