જેમ મશીન ને ચાલતું રાખવા તેલ પૂરવાની જરૂર પડે છે, તેમ આપણા શરીરને પણ સમય સમય પર તેલ પૂરવાની જરૂર છે. નાકમાં તલના તેલના ટીપા નાખવાથી સ્વાસ્થ્ય ને લાભ થાય છે. - શ્રી ચરક મહર્ષિ
પ્રેમ ને વહેવા દો … પ્રેમ ને કોઈ સંબંધોના નામ રૂપી પાંજરા માં કેદ કરવાનો પ્રયત્ન કરશો ને … તો કદાચ …. તો કદાચ એ ગાયબ થઈ જશે … હા …. એ અલૌકિક અને જાદૂઈ છે . એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે આજ સૂધી કોઈ સમજી શક્યુ નથી . ખરેખર કહું ને …. તો પ્રેમને સમજવાનો પ્રયત્ન પણ કરશો તો એ ગાયબ થઈ જશે . પ્રેમ ને વહેવા દો … બસ … જેમ છે તેમ રહેવા દો …