સંસારનો સાર

1) કોઈના પર ઉપકાર કરશો નહીં, અને કરો તો... ભૂલી જ જો કે તમને તેના બદલામાં કંઈ મળવાનું છે.

2) કોઈની ઇજ્જત કરતા પહેલા, કોઈના વખાણ કરતા પહેલા, કોઈને તમારા કરતાં વધારે સારો કહેતા પહેલા વિચાર કરજો, ક્યાંક તમારું અપમાન ન થાય.

સૂક્ષ્મતા થી દિલ પર હાથ મૂકીને... ભલે કોઈને કહેશો નહીં.. તમને થયેલા જીવનના આવા અનુભવ ની ટકાવારી વધારે કે ઓછી?  હવે સમય બદલાઈ રહ્યો છે... આવનારા સમયમાં આવા અનુભવ બધાને વારંવાર થશે. 

હજી ઘણું છે... ફરી મુલાકાત લેજો.

Popular posts from this blog

પ્રેમ અને નોકરી

પ્રેમ ને વહેવા દો…

અજાણતા...