સલાહકાર કોણ છે

સલાહકાર બદલાય તોય માણસનું વર્તન બદલાતું હોય છે. કોઈ ને દોષ દેતા પહેલાં, તેમની આસપાસ ના સલાહકાર કોણ છે તે વિચારી જો જો. એ બદલાશે ત્યારે તેમનું વર્તન પણ બદલાશે.

Popular posts from this blog

પ્રેમ અને નોકરી

પ્રેમ ને વહેવા દો…