ક્યારે?

મળેલા માનવ અવતાર ને વ્યર્થ કામોમાં ખર્ચીને વેડફી કાઢવા માટે તત્પર રહેતા ઘણા લોકો આજે પણ પોતાને  છેતરી રહ્યા છે. ક્યારે આ દેહ માંથી આત્મા ઊડી જશે અને ક્યારે તમારા તમામ કામ ત્યાં ના ત્યાં અટકી જશે તે ક્યારેય કોઈ જાણી શક્યું નથી. વિચાર કરવા માટે વિચાર કરવાની જરૂર હોતી નથી તેમ જીવવા માટે જીવવાની જરૂર હોતી નથી પણ સમજવા માટે સમજવાની જરૂર છે. ક્યારે?

Popular posts from this blog

પ્રેમ અને નોકરી

પ્રેમ ને વહેવા દો…