યોગદાનનું મહત્વ

એક બીજાના સહારે જીવી રહેલા લોકો મનમાં એમ જ સમજતા હોય છે કે હું જે કરી શકું.... પણ એ વિચારની પાછળ અને અંદર એ પોતાની ક્ષમતાને વિચરતા ની સાથે બીજા કેટલા માણસોના સહારે તે વિચારી રહ્યો છે તેની કલ્પના કદાચ નહીં હોય.  આજે દરેક બાબતે માણસે માણસ નો સહારો લેવો પડે છે. પોતાની કુશળતા બતાવતા લોકોએ એક વખત વિચાર કરવાની જરૂર છે કે પોતે કરેલી સિદ્ધિ પાછળ કેટલા લોકોનું યોગદાન છે.

Comments

Popular posts from this blog

પ્રેમ અને નોકરી

પ્રેમ ને વહેવા દો…